Explore more Articles in

GUJARAT

સુરત જિલ્લામાં રૂ.૬.૩૮ કરોડના ખર્ચે ૨૫૧ આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશન અને નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતિ ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વની કામગીરી આંગણવાડી કેન્દ્રોના...

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં ઓપરેટરનું મોત નિપજ્યું : ૩ ને ઈજા

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ -૨ માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં સોલ્વન્ટ સાથે કે કેમિકલ્સની પ્રોસેસ વેળા પ્રેશર વધી જતાં રીએક્ટરમાં થયેલા ધડાકામાં ઓપરેટરનું...

શુક્લતીર્થમાં બીરાજતા શુકલેશ્વર મહાદેવ : કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધીનું અનેરૂં માહાત્મ્ય

ભરૂચ,પુરાણો માં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેર થી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ગામે કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને...

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા ખાતે યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે.જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા...

રામ ભક્ત જલારામ બાપાના ૨૨૪ માં પ્રાગટ્યોત્સવની દબદબાભેર ઉજવણી

(જયશીલ પટેલ,ઝઘડિયા)જલારામ જયંતિ નિમિત્તે મંદિરોમાં સવારેથી વિશેષ પૂજા અર્ચના અને બપોરે પાલખી યાત્રા નીકળી હતી.જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.રામ ભક્ત જલારામ...

ઝઘડીયાના સરદારપુરા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા

જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ભરૂચ જીલ્લાના રાજપારડી ખાતે ભરૂચ જીલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતી વિકાસ વિભાગનાં રા.ક.મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં કુંવરજીભાઈ...

દેડીયાપાડાના હાટ બજારમાં દરજીની દુકાનમાં આકસ્મિક આગ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)નર્મદા જીલ્લાના દેડીયાપાડા હાટ બજારમાં દરજીની દુકાનમાં આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.જેમાં દુકાનનો સામાન આગમાં બળી ગયો હતો.આગ લાગતાં રૂ.૩૪,૮૦૦...

દિવાળીના તહેવારમાં એસ.ટીમાં ૬.૮૦ લાખ લોકોએ સવારી કરતા વિભાગને ૨.૬૦ કરોડની આવક

ભરૂચ,ભરૂચ GSRTC ને દિવાળી પર્વના તહેવારોમાં ૬.૮૦ લાખ મુસાફરોએ ૯ દિવસમાં સરકારી બસોમાં મુસાફરી કરતા ૨.૬૦ કરોડની આવક થઈ છે.દિવાળી વેકેશન અને તહેવારોને લઈ...

પોઈચા ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં “પ્રાકૃતિક કૃષિ સંમેલન કાર્યક્રમ – મંદિર દશાબ્દી મહોત્સવ”- નીલકંઠ પ્રવેશદ્રાર ઉદ્દઘાટન અને ઘાટનું ખાતમુહૂર્ત

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવા માટે નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિર, પોઇચા ખાતે મંદિર દશાબ્દી મહોત્સવમાં પધાર્યા...

નૂતન વર્ષે શિક્ષણ,સંસ્કાર અને સ્વાસ્થ્યના મહત્વને સમજીએ અને સમૃદ્ધિ તરફ ડગ માંડીએ: રાજ્યપાલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે શુભેચ્છાઓ આપતાં કહ્યું છે કે, નૂતન વર્ષના આરંભે આપણે શિક્ષણ, સંસ્કાર...

- A word from our sponsors -

Most Popular

error: Content is protected !!