Explore more Articles in

GUJARAT

સુરત જિલ્લામાં રૂ.૬.૩૮ કરોડના ખર્ચે ૨૫૧ આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશન અને નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતિ ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વની કામગીરી આંગણવાડી કેન્દ્રોના...

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં ઓપરેટરનું મોત નિપજ્યું : ૩ ને ઈજા

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ -૨ માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં સોલ્વન્ટ સાથે કે કેમિકલ્સની પ્રોસેસ વેળા પ્રેશર વધી જતાં રીએક્ટરમાં થયેલા ધડાકામાં ઓપરેટરનું...

શુક્લતીર્થમાં બીરાજતા શુકલેશ્વર મહાદેવ : કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધીનું અનેરૂં માહાત્મ્ય

ભરૂચ,પુરાણો માં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેર થી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ગામે કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને...

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા ખાતે યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે.જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા...

નર્મદામાં ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન ઉચ્ચ અધિકારીઓ હાજર ન રહેતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ રોષે ભરાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)નર્મદા જિલ્લામાં ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ઉચ્ચ અધિકારીઓ હાજર ન રહેતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ રોષે ભરાયા હતાં.નર્મદા જિલ્લાના રાજપીપળા માં મંત્રી સંબોધન...

એકતા નગર ખાતે સુરક્ષા જવાનો અને અધિકારીઓની પ્રમાણિકતા અને સતર્કતાનું પરિણામ : મહિલા પ્રવાસીનું પર્સ પરત કરાયું

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ સરદાર સરોવર નર્મદા ડેમ વ્યુ પોઈન્ટ-3 ખાતે પ્રવાસી સ્મૃતિબેન શાહ પરિવાર સાથે ડેમનો નજરો માણી રહયા હતા, અને...

અંકલેશ્વરથી સુરત તરફના માર્ગ ઉપર ને.હા નં.૪૮ ઉપર વાહનોની લાંબી કતારો લાગી

ભરૂચ,ભરૂચ જીલ્લાને જોડતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર દિવાળીના તહેવારોને લઈને વાહનોનું ભારણ વધ્યું છે.ત્યારે દિવાળીના તહેવારો પૂર્ણ થતાં નેશનલ હાઈવે ઉપર વાહનોના ભારણના...

રાજપીપળા ખાતે શ્રદ્ધા અને ભક્તિ ભાવ પૂર્વક જલારામ મંદિરે ૨૨૪ મી જન્મ જયંતી ઉજવાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)આજે નર્મદાના વડામથક રાજપીપળા જલારામ મંદિરે ૨૨૪ મી જન્મ જયંતિ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ હતી.રાજપીપળા ખાતે જલારામ બાપાનું એક માત્ર મન્દિર...

World Day Of Remembrance For Road Trafic Victims અંતર્ગત 108 અને RTO દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

આજરોજ World Day of Remembrance for Road Trafic Victims અંતર્ગત 108 ઈમરજન્સી સેવા અને RTO વિભાગના સહયોગથી ભરૂચમાં ટોલનાકા પાસે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને...

પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતા ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરોએ તેઓને...

- A word from our sponsors -

Most Popular

error: Content is protected !!