બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતિ
૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વની કામગીરી આંગણવાડી કેન્દ્રોના...
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ -૨ માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં સોલ્વન્ટ સાથે કે કેમિકલ્સની પ્રોસેસ વેળા પ્રેશર વધી જતાં રીએક્ટરમાં થયેલા ધડાકામાં ઓપરેટરનું...
ભરૂચ,પુરાણો માં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેર થી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ગામે કાર્તિકી અગિયારસ થી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને...
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે.જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા...
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)નર્મદા જિલ્લામાં ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ઉચ્ચ અધિકારીઓ હાજર ન રહેતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ રોષે ભરાયા હતાં.નર્મદા જિલ્લાના રાજપીપળા માં મંત્રી સંબોધન...
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ સરદાર સરોવર નર્મદા ડેમ વ્યુ પોઈન્ટ-3 ખાતે પ્રવાસી સ્મૃતિબેન શાહ પરિવાર સાથે ડેમનો નજરો માણી રહયા હતા, અને...
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)આજે નર્મદાના વડામથક રાજપીપળા જલારામ મંદિરે ૨૨૪ મી જન્મ જયંતિ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ હતી.રાજપીપળા ખાતે જલારામ બાપાનું એક માત્ર મન્દિર...
આજરોજ World Day of Remembrance for Road Trafic Victims અંતર્ગત 108 ઈમરજન્સી સેવા અને RTO વિભાગના સહયોગથી ભરૂચમાં ટોલનાકા પાસે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને...
ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતા ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરોએ તેઓને...