Explore more Articles in

GUJARAT

સુરત જિલ્લામાં રૂ.૬.૩૮ કરોડના ખર્ચે ૨૫૧ આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશન અને નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતિ ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વની કામગીરી આંગણવાડી કેન્દ્રોના...

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં ઓપરેટરનું મોત નિપજ્યું : ૩ ને ઈજા

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ -૨ માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં સોલ્વન્ટ સાથે કે કેમિકલ્સની પ્રોસેસ વેળા પ્રેશર વધી જતાં રીએક્ટરમાં થયેલા ધડાકામાં ઓપરેટરનું...

શુક્લતીર્થમાં બીરાજતા શુકલેશ્વર મહાદેવ : કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધીનું અનેરૂં માહાત્મ્ય

ભરૂચ,પુરાણો માં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેર થી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ગામે કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને...

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા ખાતે યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે.જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા...

નર્મદા ડેમના 80 પુન: વસાહતો મૂળ ગામમા ભેળવવાના નિર્ણયનો તિલકવાડાના શીરા ગામના અસરગ્રસ્તોનો વિરોધ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)સરદાર સરોવર ડેમના બાંધકામથી ડુબમાં ગયેલી જમીનના ખાતેદારોને પુનઃ વસવાટ માટે બનાવવામાં આવેલી 80 વસાહતોને તેના નજીકના મૂળ ગામ સાથે ભેળવી દેવાનો નિર્ણય...

નર્મદામાં ભાજપમા ડખો : સ્નેહમિલન સમારંભમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જાહેર મંચ પરથી ઉભરો ઠાલવ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)નર્મદા જિલ્લાના નાંદોદ વિધાન સભાની ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે એક સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહ મિલન સમારંભમાં ધારાસભ્ય ડૉ.દર્શનાબેન...

પાનોલી ગ્રામ પંચાયતના સભ્ય અને સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ દ્વારા TDOને રજૂઆત

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાનાં પાનોલી ગામમાં ૬૮ પૈકી ૫૬ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભષ્ટાચાર સાથે કૌભાંડ થયું હોવા અંગે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અનિલ...

યુકેના હેરોમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ આયોજિત દિવાળી ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા નરેશ પટેલ

યુકેના હેરોમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ યુકે દ્વારા દિવાળી ઉત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે મુખ્ય મહેમાન...

ભરૂચ જીલ્લામાં છઠ્ઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી

ભરૂચ,ભરૂચ જીલ્લાને કર્મભૂમિ બનાવનાર પરપ્રાંતીય પરિવારો તેમના પરંપરાગત પર્વ છઠ્ઠ પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે.ત્યારે દિનકર સેવા સમિતિના અને અંકલેશ્વર છઠ્ઠ પૂજા સમિતિ...

વલણ હોસ્પિટલ ખાતે નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાતા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

કરજણ તાલુકાના વલણ - પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે ભરૂચ જીલ્લાના ટંકારીયા ગામના વતની આદમભાઈ ખુશી જેઓ હાલ યુ કે તેઓના પરિવાર...

- A word from our sponsors -

Most Popular

error: Content is protected !!