HomeStoriesદિવાળી અને વેકેશનમાં ભરૂચ...

દિવાળી અને વેકેશનમાં ભરૂચ જીલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ પ્રવાસીઓથી ઉભરાયું

ભરૂચ,
દિવાળીનું મીની વેકેશનની રજા માણવી હોય તો ભરૂચ જીલ્લાનું કોઈ પ્રવાસન સ્થળ ફરવા લાયક નથી પરંતુ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ વિકાસથી વંચિત રહ્યું છે.પરંતુ પ્રવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં હોળી ઘાટ સંચાલકોની મહેનત રંગ લાવી છે અને દિવાળીના સમયમાં ગુજરાતભર માંથી પ્રવાસીઓએ કબીરવડમાં રજાની મજા માણી રહ્યા છે અને મોટી માત્રામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
ભરૂચ જીલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના પ્રવાસન ધામો વિકાસ માટે વર્ષોથી માત્ર ખાતમુહૂર્ત થતા રહ્યા છે.પરંતુ વિકાસથી વંચિત પ્રવાસનધામો પ્રવાસીઓ માટે આજે પણ ધમધમી રહ્યા છે.ભરૂચનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કબીરવડ કબીરવડ હોડી ઘાટને લઈને વારંવાર વિવાદમાં રહ્યો હતો.પરંતુ હાલ તાજેતરમાં જીલ્લા પંચાયત દ્વારા હોડી ઘાટ હોળીઘાટ સંચાલકોને આપવામાં આવતા પ્રવાસીઓ માટે પણ સારી સુવિધા મળી રહી છે.જેના કારણે કબીરવડ ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજાની મજા માણવા માટે ઉમટી રહ્યા છે.નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે બંને ઘાટ ઉપર પ્રવાસીઓને લાવવા લઈ જવા માટે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.પરંતુ હોડી ઘાટના સંચાલકોએ પ્રવાસીઓને હાલાકી ન ભોગવી પડે તેવા તમામ પ્રયાસો કર્યા હતા અને હોડી ઘાટ સંચાલકોએ પ્રવાસીઓ પાસેથી પણ કોઈપણ જાતના ભાડા વધારા વિના જ પ્રવાસીઓને સુવિધાઓ પૂરી પાડતા પ્રવાસીઓ માટે કબીરવડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દિવાળીના મીની વેકેશનને લઈ કબીરવડ ખાતે ગુજરાતભર માંથી પ્રવાસીઓ ઉંમટી રહ્યા છે.કબીરવડ ફરી એકવાર ધમધમતું થતા સ્થાનિક વેપારીઓને પણ રોજગારી મળી રહી છે.જેના કારણે દિવાળી પણ વેપારીઓ માટે રોજગારી આપતું સાધન સાબિત થઈ ગયું છે કબીરવડ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવરના કારણે નાના લારી ધારકોને પણ રોજગારીમાં રાહત જોવા મળી રહી છે અને મોટી માત્રામાં પ્રવાસીઓ પણ રજાની મજા માણવા માટે પ્રવાસન ધામ કબીરવડ ખાતે દોટ મૂકી રહ્યા છે.
કબીરવડ ખાતે ઠંડક વાતાવરણ અને લીલોતરીના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને મોટી માત્રામાં પ્રવાસીઓ રજાની મજા માણવા માટે સંપૂર્ણ એક દિવસ કબીરવડ ખાતે પહોંચી રહ્યા છે કબીરવડ ખાતે પ્રવાસીઓ પણ નર્મદા નદીમાં બોટ મારફતે મુસાફરી કરી રહ્યા છે અને વિડિયો બનાવવાનું પણ ચૂકતા નથી અને મોટી માત્રામાં લોકો કબીરવડ ખાતે રજાની મજા માણવા માટે રહ્યા છે.

પ્રવાસીઓની સુરક્ષા માટે બોટ ઉપર સુરક્ષા જેકેટ પણ રાખવામાં આવ્યા છે : કમલેશ માછી હોડીઘાટ સંચાલક

ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીર વાડ ખાતેથી સામે પાર પ્રવાસીઓને લઈ જવા માટે તમામ સુરક્ષાઓ રાખવામાં આવી છે અને હોડી એટલે બોટ ઉપર પ્રવાસીઓ માટે સુરક્ષા જેકેટ પણ રાખવામાં આવ્યા છે અને કોઈપણ દુર્ઘટના ઘટે તો તેને પહોંચી વળવા માટેની પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવ્યું હોવાનું બોટ સંચાલક કમલેશ માછીએ જણાવ્યું હતું.

કબીરવડને વિકસિત કરવા માટે સરકાર પ્રયાસ કરે તે જરૂરી : પ્રવાસી

કબીરવડ યાત્રાધામ એક દિવસ માટે રજાની મજા માણવાનું સ્થળ છે રમતગમતના સાધનો તો છે.પરંતુ કબીરવડ વિકાસથી વંચિત હોય જેના કારણે સરકાર પણ કબીરવડને વિકસિત કરવાના પ્રયાસો કરે અને પ્રવાસીઓ માટે આકર્ષિત કરી શકે તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવે તો પ્રવાસીઓ માટે પણ કબીરવડ પ્રવાસન ધામ સાથે પિકનિક પોઈન્ટ પણ બની શકે તેમ છે.

- Ads -

Most Popular

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

More from Author

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં ઓપરેટરનું મોત નિપજ્યું : ૩ ને ઈજા

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ -૨ માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં...

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા ખાતે યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ...

- Ads -

Read Now

સુરત જિલ્લામાં રૂ.૬.૩૮ કરોડના ખર્ચે ૨૫૧ આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશન અને નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતિ ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વની કામગીરી આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી કરવામાં આવી રહી છેઃ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સુરતઃશનિવારઃ બારડોલી તાલુકાના રામપુરા ગામ ખાતે સુરત જિલ્લા પંચાયત દ્વારા નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી...

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં ઓપરેટરનું મોત નિપજ્યું : ૩ ને ઈજા

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ -૨ માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં સોલ્વન્ટ સાથે કે કેમિકલ્સની પ્રોસેસ વેળા પ્રેશર વધી જતાં રીએક્ટરમાં થયેલા ધડાકામાં ઓપરેટરનું મોત થયું છે.જ્યારે ૩ કામદારોને રીએક્શનથી ગેસ વછુટતા થયેલી ગૂંગળામણની અસર સાથે સારવાર હેઠળ ખસેડાયા છે. વાગરા તાલુકાના દહેજ - ૨ માં વર્ષ ૨૦૧૭...

શુક્લતીર્થમાં બીરાજતા શુકલેશ્વર મહાદેવ : કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધીનું અનેરૂં માહાત્મ્ય

ભરૂચ,પુરાણો માં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેર થી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ગામે કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત રહેતા હોવાની માન્યતા નાં આધારે સૈકાઓ થી ભગવાન શંકર અને વિષ્ણુ ના માનમાં અહીં પાંચ દિવસ ની જાત્રા ભરાઈ છે.શુકલર્તીથ...

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા ખાતે યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે.જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી.એ પ્રશિક્ષણ વર્ગ ખૂબ સારી રીતે યોજાઈ અને આવનાર તાલુકા પંચાયતના સદસ્યોને કોઈ તકલીફ ન પડે તે બાબત ની...

ઝઘડિયાના ફુલવાડી ગામે આરોગ્ય કેન્દ્રના નવા બનેલ મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

(જયશીલ પટેલ,ઝઘડિયા)ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની કંપનીઓ દ્વારા તેમના વિસ્તારમાં આવતા ગામોએ સીએસઆર ફંડ હેઠળ વિવિધ લોકોપયોગી કામો કરાતા હોય છે.જેમાં શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક સેવાઓનો પણ સમાવેશ થાય છે. જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફુલવાડી ગામે પેટા આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતવાળું બની ગયેલ હોઈ તેને માટે નવા આયોજનની...

ભરૂચમાં વૃદ્ધાને બંધક બનાવી અઢી લાખની લૂંટ ચલાવનાર બે લુંટારૂઓ ગણતરીના કલાકોમાં એલસીબીના હાથે

ભરૂચ,ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં વૃદ્ધાને લૂંટારોએ દિવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી લૂંટને અંજામ આપ્યો હતો.જે ઘટનાનો ભેદ ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખી બે લુંટારૂ ગુનેગારોને દબોચી લેતા ગુનામાં વપરાયેલી મોટર સાયકલ પણ ચોરીની હોવાનો ભાંડો ફૂટ્યો છે અને લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ પોલીસે રિકવર...

જીતનગર ખાતે સરદાર પટેલ નર્મદા એનસીસી નેશનલ ટ્રેક કેમ્પનો પ્રારંભ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) સરદાર પટેલ નર્મદા ટ્રેકનું આયોજન એનસીસી ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરનો સાહસિક પ્રવૃત્તિનું આયોજન કરવામા આવ્યુ છે જેમા અલગ અલગ ૧૪ રાજ્યોના કેડેટ્સ નર્મદા જિલ્લામાં ૨૦ નવેમ્બર ૨૦૨૩ થી ૦૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. ભારતના લોખંડી પુરુષ અને ભારતરત્ન તરીકે...

ભરૂચમાં પત્ની અને સાસુ-સસરાથી ત્રસ્ત ૫૩ વર્ષીય આધેડે આખરી વિડીયો બનાવ્યા બાદ કર્યો આપઘાત

ભરૂચ,પત્ની અને સાસુ-સસરાના માનસિક ત્રાસથી ભરૂચમાં ૫૩ વર્ષીય રીક્ષા ચાલક પતિએ વિડીયો બનાવી આઠ માં માળેથી કૂદી આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલી દેવદર્શન રેસિડેન્સીમાં પિતાએ લઈ આપેલા ફ્લેટમાં ૫૩ વર્ષીય અશ્વિનભાઈ અંબાલાલ ચૌહાણ પત્ની આશાબેન અને બે દીકરીઓ સાથે...

ઝઘડિયાના નવા માલજીપુરા ગામની મહિલાઓનો ખરાબ રસ્તાના કારણે હલ્લાબોલ

(જયશીલ પટેલ,ઝઘડીયા)ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોવાથી આ માર્ગ પર આવેલા નવા માલજીપુરાની મહીલાઓ સહીત ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો.આ રસ્તા ઉપર મોટાપાયે કવોરી ઉદ્યોગ આવેલો હોય રોજીંદા સેંકડો વાહનો અવરજવર કરતા હોવાના કારણે રસ્તો એટલો બિસ્માર...

૨૩ થી ૩૦ નવેમ્બર સુધી ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો વન – વે જાહેર કરાયો

ભરૂચ, ભરૂચ જીલ્લામાં આવેલ શુક્લતીર્થ ગામે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી શુકલેશ્વર મહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળો ભરાનાર છે. આ સમય દરમ્યાન વધુમાં વધુ ટ્રાફિક ભરૂચ- ઝાડેશ્વર ચોકડીથી શુક્લતિર્થ રોડ ઉપર રહે છે. અને સામાન્ય દિવસોમાં પણ જાહેરજનતા આ જ રૂટનો ઉપયોગ અવર જવર માટે કરતા હોય...

ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ – અંક્લેશ્વર સ્ટોપેજ આપવા સાંસદને રજુઆત

ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા રેલ્વે મંત્રીને સંબોધેલ આવેદનપત્ર સાંસદ મનસુખ વસાવાને પાઠવી ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ - અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી.ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ - અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા માટે ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી.ઓડિયા...

ઝઘડિયાના ખડોલી નજીક ઉભેલા ટ્રક ચાલકનું અન્ય હાઈવા ટ્રકે અડફેટમાં લેતા સ્થળ પરજ કરુણ મોત

(જયશીલ પટેલ,ઝઘડીયા)ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ખડોલી ગામ પાસે રોડ નજીક ઉભી રાખેલ ટ્રક નજીક ટ્રક ચાલક ઉભો હતો.ત્યારે રોડ પર પુરઝડપે આવતી એક હાઈવા ટ્રકે તેને અડફેટમાં લેતા આ ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ...
error: Content is protected !!